Vadtaldham Books is a books & reference app developed by Ish InfoServices.
Download Statistics
Vadtaldham Books has been downloaded 25 thousand times. In the last 30 days, the app was downloaded 290 times.
User Ratings
Vadtaldham Books is rated 5.00 out of 5 stars. The rating is based on 220 ratings.
App Information
Vadtaldham Books is FREE to download. The APK download size is 49.84 MB. The latest version available is 3.5. The last update was on July 15, 2026.
Technical Requirements
Vadtaldham Books requires Android 5.0+ or higher. The app has a content rating of Everyone. The app has been available on Google Play August 2019.
Description
।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક
ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો, स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि । श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः।। (શિક્ષા. ૯૬) સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે discussion forum વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો. granthgulal@gmail.com
Shree Swaminarayan Mandir VADTALDHAM BOOKS
To describe the lifetime of Swaminarayan Bhagwan, a realized saint Satananad Swami gave a mantra “satshastray nmah ("ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः")” – that is, the one who is addicted to scriptures. Reading, listing and discussing scriptures had been a daily routine for Swaminarayan Bhagavan. Swaminarayan Bhagawan’s life is an inspiration for all of us to keep the constant company of scriptures. Regular study of scriptures and company of enlightened souls brings one out of darkness and ignorance, delivers eternal peace and pleasure. Scriptures are our true friends, they are the vital force for our spiritual journey. Recognizing the advent of digital media and its usefulness to masses, Shri Swaminarayan Mandir Vadtal Sansthan with the blessing of Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj initiated Scriptures Digitization Project. As part of this project, the Vadtal Sansthan is introducing a mobile app “Vadtaldham Book” to bring you instant access to the scriptures anytime anywhere. The app has many convenient and useful features, like, ability to search words in the scriptures, ability to ask questions in the discussion forum, features to facilitate easy night reading, bookmark, etc. Vadtal Sansthan is humbly trying to serve you in your spiritual quest. We welcome your comments, suggestions – granthgulal@gmail.com
Get a detailed PDF report for Vadtaldham Books with download trends, rating history,
and key performance statistics — useful for competitive research or tracking your own app.
Learn more
Are you the developer of this app? Join us for free to see more information about your app and learn how we can help you promote and earn money with your app.
Jai shree Swaminathan this.app is very useful and Easy serch and word size setting
★★★★★Ronak Patel· Sep 4, 2019
Jai shree Swaminathan vadtaldham published app is very useful books app
★★★★★Bhautik Kabariya· Jul 15, 2024
Good for all devotees because easily provide sat sang as a book. Jay Swaminathan
★★★★★ghanshyam vavadiya· Sep 15, 2019
Jay Swaminathan. Fine book App. All satsangi must install this app. Great works of vadtaldham.
★☆☆☆☆Dhru Thumar· Jul 7, 2021
They should add more books... launching app itself does nor serve any purpose
★☆☆☆☆Dev Lathia· Mar 31, 2021
The promo shows that all books are inside it. But there are only 3 books including Vachnamrut and shikshapatri. Not even Satsangijivan is there which is very popular book. They never uploaded new books since they made release in 2019. And after too many updates they can't upload new and basic books.
Google Play Rankings for Vadtaldham Books
This app is not ranked
Technologies used by Vadtaldham Books
14 permissions·17 libraries
Subscribe to see full permission and library details
Back to top
AppBrain Intelligence premium content
Subscribe now to get full and unlimited access to AppBrain Intelligence.
You'll have access to:
Each subscription will automatically renew 3 days before the expiration date for
the same time period. Subscriptions can be cancelled at any time before the renewal.